મોરબી નિવાસી કસ્તુરબેન કુંડારીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ઉંચી માંડલ હાલ મોરબી નિવાસી કસ્તુરબેન નરેન્દ્રભાઈ કુંડારીયા (ઉમર વર્ષ 70) તે નરેન્દ્રભાઈ ખીમજીભાઈ કુંડારીયા (98790 96698)ના પત્ની, હરેશભાઈ નરેન્દ્રભાઈ કુંડારીયા (97279 22688)ના માતા, વર્ષાબેન હરેશભાઈ કુંડારીયા (63553 83006) તથા વિતેશકુમાર હરેશભાઈ કુંડારીયાના દાદીનું તારીખ 22/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/10/2023 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, બહુચરાજીમાંના મંદિરની સામે, રવાપર ચોકડી, મોરબી ખાતે તેમજ સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસસ્થાન મૂળ ઊંચી માંડલ મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક ક્રિયા તારીખ 30/10/2023ના રોજ રાખેલ છે.

- text

- text