- text
મોરબી : મોરબી તાલુકાના આંદરણા નિવાસી વાછાણી જમનાબેન (ઉ.વ.85) તે છગનભાઈ વેલજીભાઈ વાછાણીના પત્નિ, વાલજીભાઈ, બચુભાઈ, ચંદુભાઈ અને રમેશભાઈના માતાનું તા. 23ને સોમવારના અવસાન થયું છે. લૌકિક તા. 2ને ગુરૂવારે કોમ્યુનિટી હોલ, આંદરણા, તા.જી.મોરબી ખાતે રાખ્યું છે.
- text
- text