વાંકાનેરના તીથવા ગામે નવમા નોરતે મહાઆરતી યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે જય ઠાકર ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવના નવમા દિવસે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે તારીખ 23 ઓક્ટોબર ને નવમા નોરતે જય ઠાકર ગ્રુપ તીથવા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં તીથવા ગામના લોકો તથા ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં રમેશભાઈ રાવા, હીરાભાઈ રાવા, મહેન્દ્રભાઈ ખોરજા, ભરતભાઈ ફાંગલીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text