મોરબી : અમૃતભાઈ નરશીભાઈ કાલાવડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અમૃતભાઈ નરશીભાઈ કાલાવડીયા (ઉ.વ. ૫૨), તે રાકેશભાઈ અમૃતભાઈ કાલાવડીયા, સર્વેશભાઈ અમૃતભાઈ કાલાવડીયાના પિતા તેમજ દિલીપભાઈના ભાઈનું તા. ૧૬/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ...
મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયાનું અવસાન
મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયા તે દિનેશભાઇ, કિશોરભાઈ, અરવિંદભાઈ, ચંદ્રકાન્તભાઈના માતૃશ્રીનું તા.5ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને સોમવારના રોજ સવારે 8થી...
નબુબેન વશરામભાઈ ધાનજાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા બંધ
મોરબી : વાઘપર ગામ નિવાસી નબુબેન વશરામભાઈ ધાનજાનું (ઉં.વ.૭૪) તારીખ ૨૫/૩/૨૦૨૦ના રોજ અવસાન થયું છે. સમય અને સંજોગો જોતા સદગતનું બેસણું-લૌકિકપ્રથા બંધ રાખેલ છે...
મોરબી : યોગેશભાઇ અમરશીભાઈ મેરજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બજાર સમિતિના ઇન્સ્પેક્ટર યોગેશભાઇ અમરશીભાઈ મેરજા (ઉ.વ. 40), તે ખુશભાઈના પિતાનું તા. 30/07/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
મોરબી : સ્વાદિયા છાયાબેનનું અવસાન
મોરબી: સ્વાદિયા છાયાબેન કિરીટભાઈ તે પ્રદ્યુમનરાયજી દેસાઈના પુત્રી, ચિત્રાબેન નેહલભાઈ બક્ષીના માતા રશ્મિનભાઈ, પૂર્ણિમાબેન સ્વ. રૂપાબેનના બેન, ચિરાગ,મેઘનાબેનના ફઈબાનું તા.14ના રોજ અવસાન થયું છે....
મોરબી : ભાવનાબેન રામભાઈ પોપટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ભાવનાબેન રામભાઈ પોપટ (ઉ.વ.73), તે સ્વ. રામભાઈ ભગવાનજીભાઈ પોપટના પત્ની, વિજય રામભાઈ પોપટ (વિજય ઇલે. મો.નં. 94262 30135) તથા પરેશભાઈ...
મોરબી નિવાસી ગૌરીબેન પલાણનું અવસાન
મોરબીઃ મૂળ માથક અને હાલ મોરબી નિવાસી ગૌરીબેન જમનાદાસભાઈ પલાણ તે સ્વ. જમનાદાસભાઈ છોટાલાલ પલાણના પત્ની, તે રાજેશભાઈ જમનાદાસભાઈ પલાણના માતા, તે રોનક તથા...
ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...
મોરબી : રામજીભાઈ દેવશીભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : મૂળગામ નાના ખીજડીયા હાલ મોરબી નિવાસી રામજીભાઈ દેવશીભાઈ દેત્રોજા(ઉ.વ.64),તે દયાબેનના પતિ,જિતેન્દ્રભાઈ,જયસુખભાઇ,ડો.પીયૂષભાઈના પિતાશ્રી,જાનકીબેન,પૂજાબેન,ડો.ગ્રીષ્માબેનના સસરા,ક્રિશા,આદિ,વ્યોમી,કિયાન,જૈનિશ અને ધનંજયના દાદાનું તા 22ને શનિવારના રોજ અવસાન થયેલ...
મોરબીના મહેશભાઈ વસાવડાનું અવસાન
મોરબી : મહેશભાઈ વિદુરકાન્ત વસાવડા, તે વર્ષાબેનના પતિ, કર્મજ્ઞના પિતા તેમજ વંદનાબેન, મીતાબેન અને છાયાબેનના ભાઈ તેમજ તેજસ અને સ્મીતના મામાનું તા.૧૦/૦૬/૨૦૧૯ ના રોજ...