મોરબી નિવાસી કાંતિલાલ સેજપાલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ નારણજીભાઈ સેજપાલ (કરાંચીવાળા) તે ગં.સ્વ. ભગવતીબેન સેજપાલના પતિ, ઈશ્વરભાઈ (એમ.જી.એસ.પ્લાસ્ટિકવાળા) (મો.નં. 94291 67345), હિનાબેન મુકેશભાઈ કોટકના પિતા, સ્વ. મહેશભાઈ (એવન્યુ ટાઈમ), પરેશભાઈ (મો.નં. 98980 21550), હિનેશભાઈ (ભવાની બેકરીવાળા) (મો.નં. 98980 21525), નીતિનભાઈ (કોઈમ્બતુર)ના કાકા, તથા નરશીદાસ છગનલાલ ભીંડે (કરાંચીવાળા)ના જમાઈનું તારીખ 15-03-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-03-2023 ને શુક્રવારના રોજ સાંજે 4-30 થી 5-30 કલાકે સેજપાલ હોલ, જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text