મોરબી : વાઘપર ગામ નિવાસી નબુબેન વશરામભાઈ ધાનજાનું (ઉં.વ.૭૪) તારીખ ૨૫/૩/૨૦૨૦ના રોજ અવસાન થયું છે. સમય અને સંજોગો જોતા સદગતનું બેસણું-લૌકિકપ્રથા બંધ રાખેલ છે તેવું ગોપાલભાઈ વશરામભાઈ ધનજાએ એક યાદીમાં જણાવ્યું છે.
મોરબી જિલ્લામાં ૮૮૯ મતદાન મથકો ઉપર અંદાજીત ૪૪૦૦ કર્મચારીઓ ફરજ નિભાવશે
મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...