મોરબી : સરદાર પેલેસ તથા દર્પણ સોસાયટીમાં અન્યોને પ્રવેશવા પર મનાઈ

- text


 

મોરબી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના હેતુસર મોરબીની સરદાર સોસાયટીમાં સરદાર પેલેસ ઍપાર્ટમેન્ટને તથા મહેન્દ્રનગર પાસે આવેલા રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં ગેટ બહાર સૂચના લગાવીને બહારની વ્યક્તિએ સોસાયટીની અંદર પ્રવેશવાની સખત મનાઈ કરવામાં આવી છે. તેમજ સોસાયટીના સભ્યોએ જરૂરી કારણ વિના બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

- text