શાંતિબેન છગનભાઇ વિડજાનું અવસાન : બેસણા સહિતની લૌકિકક્રિયા બંધ

- text


મોરબી : જુના ઘાટીલાવાસી શાંતિબેન છગનભાઇ વિડજા (ઉં.વ. ૭૦) તે છગનભાઇ પરભુભાઈના પત્ની તથા ભુપતભાઇ, ધર્મેન્દ્રભાઈના માતાનું તારીખ ૨૬ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિ જોતા સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા સહિતની તમામ ક્રિયાકાંડો બંધ રાખેલ છે. તમામ સગા-સ્નેહીજનોએ રૂબરૂ જુના ઘાટીલા ન આવતા ટેલિફોનિક દિલસોજી પાઠવવા વિડજા પરિવારે અનુરોધ કર્યો છે.

- text