શકત-શનાળા : અંજનાબેન મુકેશભાઈ ઠાકરનું અવસાન

- text


મોરબી : શકત-શનાળા નિવાસી અંજનાબેન મુકેશભાઈ ઠાકર, તે મુકેશભાઈ હરસુખરાય ઠાકરના ધર્મપત્નીનું તા. ૧૬/૦૨/૨૦૨૧ના રોજ મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૮/૦૨/૨૦૨૧ના રોજ ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન શ્રી રાંદલ કૃપા, રામજી મંદિર પાસે, સક્ત સનાળાએ રાખેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. (દલપતભાઈ ઠાકર ૯૯૨૫૩ ૬૦૧૨૭, દિલીપભાઈ ઠાકર ૯૯૭૯૩ ૧૨૯૦૩, મુકેશભાઈ ઠાકર ૮૪૬૯૯ ૫૨૯૮૭)

- text

- text