ખાનપર : રમેશભાઈ પ્રભુભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : ખાનપર નિવાસી રમેશભાઈ પ્રભુભાઈ જીવાણી (ઉ.વ. 50), તે પ્રભુભાઈ વાલજીભાઈના પુત્ર અને હાર્દિકભાઈના પિતાનું તા. 16/02/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. શ્વસુર પક્ષ તરફથી તા. 18/02/2021ને ગુરુવારે સવારે 9થી 11 કલાકે શ્રીજી ટાવર, અમી પેલેસ પાછળ, બાયપાસ રોડ, મોરબી ખાતે રાખેલ છે. (રતિલાલભાઈ 97244 31971, દિનેશભાઈ 99781 01041, કિશોરભાઈ 99252 50845, પ્રભુભાઈ 99790 10930, માધવજીભાઈ 98795 80778, દલપતભાઈ 99790 11174, હસમુખભાઈ 98793 29460)

- text

- text