મોરબી : રામજીભાઈ દેવશીભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળગામ નાના ખીજડીયા હાલ મોરબી નિવાસી રામજીભાઈ દેવશીભાઈ દેત્રોજા(ઉ.વ.64),તે દયાબેનના પતિ,જિતેન્દ્રભાઈ,જયસુખભાઇ,ડો.પીયૂષભાઈના પિતાશ્રી,જાનકીબેન,પૂજાબેન,ડો.ગ્રીષ્માબેનના સસરા,ક્રિશા,આદિ,વ્યોમી,કિયાન,જૈનિશ અને ધનંજયના દાદાનું તા 22ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.24ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે બહુચર કૃપા,શાસ્ત્રીનગર,રવાપર રોડ,મોરબી ખાતે અને સાંજે 3 થી 5 કલાકે દેવશીબાપાની વાડી,નાના ખીજડીયા ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text