મોરબી : સ્વાદિયા છાયાબેનનું અવસાન

- text


 

મોરબી: સ્વાદિયા છાયાબેન કિરીટભાઈ તે પ્રદ્યુમનરાયજી દેસાઈના પુત્રી, ચિત્રાબેન નેહલભાઈ બક્ષીના માતા રશ્મિનભાઈ, પૂર્ણિમાબેન સ્વ. રૂપાબેનના બેન, ચિરાગ,મેઘનાબેનના ફઈબાનું તા.14ના રોજ અવસાન થયું છે. કોરોના મહામારીના કારણે લૌકિક વ્યહાર અને ઉઠમણું બંધ રાખ્યું છે. રોશનીના પર્વ દિવાળીના દિવસે જ મૃતકની ઇચ્છાથી પરિવારે ચક્ષુ દાન કર્યું છે.

- text