મોરબી : શોભનાબેન કિરણભાઈ હેડાવનું અવસાન

મોરબી: મૂળ માળીયા (મી.), હાલ મોરબી નિવાસી ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ શોભનાબેન કિરણભાઈ હેડાવ (ઉ.વ.62), તે કિરણભાઈ કાંતિલાલ હેડાવના પત્ની, જતીનભાઈ (90334 70151), પૂજાબેન તથા...

મોરબી : સકીનાબેન ઇબ્રાહીમભાઇ સુમરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સકીનાબેન ઇબ્રાહીમભાઇ સુમરા, તે મુશાભાઈના માતુશ્રીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 13/01/2022ને ગુરુવારે બપોરે 3થી 5-30 કલાકે રવાપર રોડ,...

મોરબી : હરકાંત ભાઈશંકર દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હરકાંત ભાઈશંકર દવે (ઉ.વ. 80), તે શાસ્ત્રી ભાઈશંકર પ્રભુલાલના પુત્ર તથા જગદીશભાઈ, મધુકાંતભાઈ, વિનુભાઇ, હંસાબેન અને ઇન્દુમતીબેનના ભાઈનું તા. 9ના...

મોરબી : ગીતાબેન લાલજીભાઈ સોનરાતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગીતાબેન લાલજીભાઈ સોનરાત (બારોટ), તે લાલજીભાઈ સામતભાઈના પત્ની તેમજ ભરતભાઈ તથા નિરુબેનના માતૃશ્રીનુ તારીખ 08/01/2022ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : દિપ્તીબેન જયેશભાઇ ખોખાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દિપ્તીબેન જયેશભાઇ ખોખાણી(ઉ.વ.46),તે જયેશભાઇના પત્ની,સ્વ.પ્રવીણચંદ્રભાઈના પુત્રવધુ,જીગ્નેશભાઈના ભાભી,જીતેશભાઇ વસંતલાલભાઈ મણીયાર અને વિપુલભાઈ વસંતલાલભાઈ મણીયાર(જોની ફોટો)ના બેનનું અવસાન થયેલ છે.સદ્દગતના બન્ને પક્ષનું...

પીપળીયા : પ્રફુલભાઈ ગોપાલભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : પીપળીયા નિવાસી કોઠીયા પ્રફુલભાઈ ગોપાલભાઈ,તે ગોપાલભાઈના પુત્ર,હિતેષભાઈના ભાઈનું તા.8ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.10ને સોમવારના રોજ સાંજે 7 થી 9...

મોરબી : પ્રભાબેન ભાઈશંકરભાઈ વ્યાસનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રભાબેન ભાઈશંકરભાઈ વ્યાસ,તે ભાઈશંકરભાઈના પત્નીનું તા.7ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.10ને સોમવારના રોજ બપોરે 3 થી 5 તેમના...

હરીપર(કેરાળા) : મિતલબેન સચીનભાઈ હળવદિયાનું અવસાન

મોરબી : હરીપર(કેરાળા) નિવાસી મિતલબેન સચીનભાઈ હળવદિયા(ઉ.વ.૩૦),તે સચીનભાઈના પત્નીનું તા.૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦:૩૦...

મોરબી નિવાસી મિતલબેન સચિનકુમાર હળવદિયાનું અવસાન

મોરબી: મૂળ હરીપર(કે) હાલ મોરબી મિતલબેન સચીનકુમાર હળવદિયા તે લક્ષ્મણભાઈ વાલજીભાઈ અઘારા (મો.નં.99782 77887)ના પુત્રી,તે જયદીપભાઈ (મો.નં. 98798 98585 તથા મયુરભાઈ (મો.નં. 99791 32323)...

મોરબી : ધનજીભાઈ અમરશીભાઈ સબાપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ધનજીભાઈ અમરશીભાઈ સબાપરા(એડવોકેટ)(ઉ.વ.92),તે શારદાબેન ધનજીભાઇ પટેલના પતિ,બીના એમ.પટેલ,ભાવના એચ.ભીમાણી અને યોગેશભાઈ ધનજીભાઇ પટેલના પિતાશ્રી(મો.9825913588),મનસુખ ટી.પટેલ,હર્ષદ પી.ભીમાણી,વિભા યોગેશભાઇ પટેલના સસરા(મો.9913803535),તેજશ(મો.7567799151) અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...