મોરબી : શોભનાબેન કિરણભાઈ હેડાવનું અવસાન

- text


મોરબી: મૂળ માળીયા (મી.), હાલ મોરબી નિવાસી ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ શોભનાબેન કિરણભાઈ હેડાવ (ઉ.વ.62), તે કિરણભાઈ કાંતિલાલ હેડાવના પત્ની, જતીનભાઈ (90334 70151), પૂજાબેન તથા જલ્પાબેનના માતા તથા ભરતભાઈ કાંતિલાલ હેડાવ (99980 89814)ના ભાભીનું તા.10/1/2022ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.13/1/2022ને ગુરુવારના રોજ સાંજે 3થી 4 કલાકે તેમના નિવાસસ્થાન શ્રદ્ધા પાર્ક, શેરી નંબર 3, નવલખી રોડ, મોરબી ખાતે રાખ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text