મોરબી : જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયાનું અવસાન

મોરબી : મૂળગામ પીપળીયા હાલ મોરબી નિવાસી જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયા(ઉ.વ.68),તે મનસુખભાઇ ભાઈ,નરેન્દ્રભાઈ(98794 18910) અને જયેશભાઈના કાકા,કિશાન,રાજ અને મોક્ષના દાદા,નિલેશભાઈ(99131 49777),અશ્વિનભાઈ,મેહુલભાઈના પિતાશ્રીનું તા.18ને મંગળવારના રોજ...

મોરબી : મધુબેન જમનાદાસ પીઠડિયાનું અવસાન

  મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના મધુબેન જમનાદાસ પીઠડીયા તે સ્વ. જમનાદાસ મોહનલાલ પીઠડીયાના પુત્રી તેમજ સંજયભાઈ, રૂપેશભાઈ, વિમલભાઈ, વિપુલભાઈ અને અજયભાઈના બેનનુ તા.18ને મંગળવારના રોજ...

લક્ષ્મીવાસ : 100 વર્ષીય સંગીતકાર દામજીભાઇ કેશવજીભાઇ અગોલાનું અવસાન

માળીયા (મી.) : લક્ષ્મીવાસ ગામના નિવાસી સંગીતકાર અને કલાકાર દામજીભાઇ કેશવજીભાઇ અગોલા (ઉ.વ. 100)નું તા.16ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને ગુરુવારે બપોરે...

મોરબી : 100 વર્ષીય દુધીબેન પુંજાભાઈ કામરીયાનું અવસાન

મોરબી : મૂળ હડમતિયા હાલ મોરબી નિવાસી દુધીબેન પુંજાભાઈ કામરીયા(ઉ.વ.100),તે નારણભાઈ(99984 49921),મગનભાઈ(98793 32217),માવજીભાઈ(99792 85737),ભુદરરભાઈ(9825375965)ના માતાશ્રી,જગદીશભાઈ,નરેશભાઈ,દિપકભાઈ,દિવ્યેશ,પાર્થના દાદીનું તા.18ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તા.20ને...

મોરબી : મનસુખભાઇ હરજીભાઇ હોથીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મનસુખભાઇ હરજીભાઇ હોથી, તે રંજનબેનના પતિ,કાંતિલાલભાઈ હરજીભાઈ હોથી,મણીલાલભાઈ હરજીભાઈ હોથી,નાગજીભાઈ રાઘવજીભાઈ હોથીના ભાઈ, સુંદરજીભાઈ કુંડારિયા જમાઈ,બળદેવભાઈ સુંદરજીભાઈ કુંડારિયાના બનેવી,રાજભાઈ હોથી...

ઉમિયાનગર : જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયાનું અવસાન

ટંકારા : ઉમિયાનગર નિવાસી જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયા,તે ચંદુભાઇના પુત્રનું તા.૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના રોજ બપોરે ૩ થી...

મોટા દહીંસરા નિવાસી વજુબા લાલુભા જાડેજાનું અવસાન

માળીયા (મી.): મોટા દહીંસરા નિવાસી વજુબા લાલુભા જાડેજા તે ટેમભા લાલુભા જાડેજા (મો.નં. 99041 62712), રાજભા લાલુભા જાડેજા જાડેજા (મો.નં. 98254 43794), સુખભા લાલુભા...

મોરબી નિવાસી ઉષાબા પ્રવિણસિંહ ઝાલાનું અવસાન

મોરબી : ઉષાબા પ્રવિણસિંહ ઝાલા જે પ્રવિણસિંહ ઝાલા (શિવશક્તિ મેડિકલ મોરબી-98252 21986)ના પત્ની,તે જયરાજસિંહ ઝાલા (રાજકોટ ગોપાલ ડેરી-98798 71288) તથા માનવેન્દ્રસિંહ ઝાલા (શ્રીરાજ મેડિકલ...

મોરબી નિવાસી ધરતીબેન નિલેશભાઈ માકાસણાનું અવસાન

મોરબી: ધરતીબેન નિલેશભાઈ માકાસણા તે નરશીભાઇ બેચરભાઈ ચાડમિયાના પૌત્રી, જગદીશભાઈ નરશીભાઈ ચાડમિયાના પુત્રી,ભરતભાઈ ચાડમિયા,મનુભાઈ ચાડમિયા તથા સંજયભાઈ ચાડમિયાના ભત્રીજી તેમજ ચિરાગભાઈ ચાડમિયાના બહેનનું તા.15/1...

શકત શનાળા નિવાસી વખુભા બાલુભા ઝાલાનું અવસાન

  મોરબી : મૂળ શકત સનાળા નિવાસી વખુભા બાલુબા ઝાલા (ઉ.વ.62) તે અજીતસિંહ (99790 71281), વિક્રમસિંહ (9909173324)ના ભાઈ, હરેન્દ્રસિંહના પિતા, કુલદીપસિંહ, કલ્પેન્દ્રસિંહ તથા ક્રિપાલસિંહના બાપુનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...