લક્ષ્મીવાસ : 100 વર્ષીય સંગીતકાર દામજીભાઇ કેશવજીભાઇ અગોલાનું અવસાન

- text


માળીયા (મી.) : લક્ષ્મીવાસ ગામના નિવાસી સંગીતકાર અને કલાકાર દામજીભાઇ કેશવજીભાઇ અગોલા (ઉ.વ. 100)નું તા.16ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને ગુરુવારે બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન લક્ષ્મીવાસ ખાતે રાખેલ છે.

- text