મોરબી : હરકાંત ભાઈશંકર દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હરકાંત ભાઈશંકર દવે (ઉ.વ. 80), તે શાસ્ત્રી ભાઈશંકર પ્રભુલાલના પુત્ર તથા જગદીશભાઈ, મધુકાંતભાઈ, વિનુભાઇ, હંસાબેન અને ઇન્દુમતીબેનના ભાઈનું તા. 9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલોફોનિક બેસણું તા. 10ને સોમવારે સાંજે 4 થી 6 લખધીરવાસ ચોક, મોરબી ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text