મોરબી : દિપ્તીબેન જયેશભાઇ ખોખાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિપ્તીબેન જયેશભાઇ ખોખાણી(ઉ.વ.46),તે જયેશભાઇના પત્ની,સ્વ.પ્રવીણચંદ્રભાઈના પુત્રવધુ,જીગ્નેશભાઈના ભાભી,જીતેશભાઇ વસંતલાલભાઈ મણીયાર અને વિપુલભાઈ વસંતલાલભાઈ મણીયાર(જોની ફોટો)ના બેનનું અવસાન થયેલ છે.સદ્દગતના બન્ને પક્ષનું બેસણું તા.10ને સોમવારના રોજ સવારે 10 કલાકે રાખેલ છે. તેમજ સવારે 11 વાગ્યે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસ સ્ટેશન પાસે પ્રાર્થના સભા રાખેલ છે.જયેશભાઇ મો.79849 49968,જીગ્નેશભાઈ મો.94290 29357,જીતેશભાઇ મો.98980 87289,વિપુલભાઈ મો.99744 47737 મો.94290 29357,જીતેશભાઇ મો.98980 87289,વિપુલભાઈ મો.99744 47737

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text