મોરબી નિવાસી મિતલબેન સચિનકુમાર હળવદિયાનું અવસાન

- text


મોરબી: મૂળ હરીપર(કે) હાલ મોરબી મિતલબેન સચીનકુમાર હળવદિયા તે લક્ષ્મણભાઈ વાલજીભાઈ અઘારા (મો.નં.99782 77887)ના પુત્રી,તે જયદીપભાઈ (મો.નં. 98798 98585 તથા મયુરભાઈ (મો.નં. 99791 32323) ના બહેનનું તા.7/1/2022ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પિયરપક્ષનું ટેલિફોનિક બેસણું તા.10/1/2022ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text