મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવા તે જગદીશભાઈ અને મનસુખભાઇના માતાનું અવસાન થયું છે. સતગતનું બેસણું તા.31ના રોજ ગુરુવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને...

વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામીનું અવસાન

મોરબી : વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામી (ઉ. વ. 82) તે ગોરધનભાઈના પત્ની , રજનીભાઈ અને ધીરજભાઈના માતા, કિશનભાઈ, મન, વીણા અને જેનીના દાદી...

ટંકારા : હર્ષદભાઈ ગણેશભાઇ પરમારનું અવસાન, કાલે બેસણું

ટંકારા : મ.ક.સ.સુ જ્ઞાતિના હષઁદભાઈ ગણેશભાઇ પરમાર (ઉ. વષઁ-૬૧), તે ટંકારાવાળા મહેશભાઈ, વિનોદભાઈ તથા હરેશભાઈના ભાઈ તેમજ મોરબી મેતર ફળીવાળા જયંતિલાલ રતનશીભાઈ ધામેચાના જમાઈનુ...

વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ અડવાળ હાલ વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ છોટુભા જાડેજા તે છોટુભા ખોડુભા જાડેજા (સી.કે. જાડેજા)ના પુત્ર, પ્રવિણસિંહ ખોડુભા જાડેજા, સ્વ. સજુભા ખોડુભા જાડેજા,...

ચરાડવા નિવાસી નારાયણભાઈ લાલજીભાઈ ખખ્ખરનું અવસાન

મોરબી : ચરાડવા નિવાસી નારાયણભાઈ લાલજીભાઈ ખખ્ખર (ઉ.વ. 69), તે સ્વ. લાલજીભાઈ હિરજીભાઈ ખખ્ખરના પુત્ર તેમજ સ્વ. ધીરજલાલ, સ્વ. રતિલાલ, વસંતભાઈ, કાંતિલાલ, સ્વ. નિર્મળાબેન,...

મોરબી : ભાવનાબેન ભોરણીયાનું અવસાન

મોરબી : મૂળ જુના દેવળીયા હાલ વડોદરા નિવાસી ભાવનાબેન સુરેશભાઈ ભોરણીયા તે સુરેશભાઈ શામજીભાઈ ભોરણીયાના પત્ની, શામજીભાઈ થોભણભાઈ ભોરણીયાના પુત્રવધુ, હિરાભાઈ શામજીભાઈ ભોરણીયાના ભાભી,...

વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું

વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...

હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિતભાઈ રાવલનું અવસાન

હળવદ : હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અંકિત અજયભાઈ રાવલ તે ગુણવંતભાઈ જયશંકર રાવલ, ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ, અનિલભાઈ જયશંકર રાવલના ભત્રીજા...

મોરબી : સુશીલાબેન ગોપાલદાસ બુદ્ધદેવનું અવસાન, શુક્રવારે બેસણું તથા સાદડી

મોરબી : સુશીલાબેન ગોપાલદાસ બુદ્ધદેવ (ઉ.વ. 77), તે ગોપાલદાસ માધવજીભાઈ બુદ્ધદેવના ધર્મપત્ની, તે સુનિલભાઈ, નરેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈના માતુશ્રી, નીપેનભાઈ, મિહિરભાઈ, કાના અને રિયાબેનના...

જેતપર નિવાસી ભુદરભાઈ ટેંટિયાનું અવસાન

મોરબી: મૂળ જેતપર નિવાસી ભુદરભાઈ અણદાભાઈ ટેંટિયા (ઉ.વ.66) તે દિનેશભાઈ ટેંટિયાના પિતા, કસ્તુરબેન ટેંટિયાના પતિ, જીવરાજભાઈ અને વિરજીભાઇ ટેંટિયાના ભાઈ, મનીષાબેન ટેંટિયાના સસરા, માહી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...