મોરબી : માકાસણા મનજીભાઇ લવજીભાઈનું અવસાન
મોરબી : બેલા (રંગપર) નિવાસી માકાસણા મનજીભાઇ લવજીભાઈ (ઉ.વ. 92), તે સમજીભાઈના પિતા તેમજ રાજેશભાઈ તથા પ્રદીપભાઈનું તા. 20/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના...
મોરબી : કીશોરીબેન ભુપતભાઈ દોશીનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું
મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક કીશોરીબેન ભુપતભાઈ દોશી (ઉ.વ. 69), ભુપતભાઈ વી. દોશી ના ધમઁપત્ની, તેજશભાઈ ભુપતભાઈ દોશીના માતૃશ્રીનું તા.05/06/2020 શુક્રવારના રોજ...
મોરબી : મધુસૂદન કાંતિલાલ વ્યાસનું અવસાન
મોરબી : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ વ્યાસ મધુસૂદન કાંતિલાલ (ઉ.વર્ષ ૭૭), તે પુષ્પાબેનના પતિ, સ્વ. ચંદ્રવદન (બકુલભાઈ) અને પ્રફુલભાઈના ભાઈ, હરિતભાઈ, રૂમિતભાઈના પિતા તેમજ સુમિતભાઈ,...
હડમતિયા : ઘેલાભાઈ રણછોડભાઈ ડાકાનું અવસાન
હડમતિયા : હડમતિયા નિવાસી ઘેલાભાઈ રણછોડભાઈ ડાકા, તેે ખીમજીભાઈ તથા દેવકરણભાઈના પિતાનું તા. 22/07/2020 ના રોજ અવસાન થયું છે. કોરોનાની મહામારીને કારણે સદગતનું બેસણું...
મોરબીના રાજકુમારી હર્ષદદેવી(પૂર્ણા બાપા)નું સિંગાપુરમાં હાર્ટ એટેકથી નિધન
મોરબી પંથકમાં શોકનું મોજું : મોરબી રાજવી પરિવાર શોકાતુર
મોરબી : મોરબીના મહારાજા સ્વ.મહેન્દ્રસિંહજી અને વિદ્વમાન રાજમાતાશ્રી વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબીના સુપુત્રી મહારાજ કુમારી હર્ષદદેવી(પૂર્ણા...
મોરબી : વિજયાબેન વાઘજીભાઈ પાંચોટીયાનું અવસાન
મોરબી: મૂળ દાદાશ્રીનગર હાલ મોરબી નીવાસી વિજયાબેન વાઘજીભાઈ પાંચોટીયા(ઉ.વ. ૫૭) તે વાઘજીભાઈ તરશીભાઈ પંચોટીયાના પત્નીનું તા.૨૭/૦૮/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને...
મોરબી : પ્રેમજીભાઈ અંબાવીભાઈ અઘેરાનું અવસાન
મોરબી : મૂળ અજાબ હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ અંબાવીભાઈ અઘેરા (ઉ.વ. ૭૫), તે જેન્તીભાઈ પ્રેમજીભાઈ અઘેરા (મો. ૭૬૯૮૩ ૧૫૫૮૩), અમૃતભાઈ પ્રેમજીભાઈ અઘેરા (મો. ૯૯૭૪૬...
મોરબી : વર્ષાબેન ખટાવભાઈ રાયગગલાનું અવસાન
મોરબી : નવગામ ભાટીયા ગં. સ્વ. વર્ષાબેન ખટાવભાઈ રાયગગલા (ઉ.વ. ૭૦), તે સ્વ. ખટાવભાઈ વલ્લભદાસ રાયગગલા (બેંક ઓફ ઇન્ડિયા)ના ધર્મપત્ની, ગોપાલભાઈ, સ્વ. જયંતીભાઈ તેમજ...
મોરબી : શારદાબેન જીતેન્દ્રભાઈ રાવલનું અવસાન
મોરબી : મૂળ મોરબી હાલ અમદાવાદ નિવાસી શારદાબેન જીતેન્દ્રભાઈ રાવલ (ઉ.વ. 59), તે સ્વ. જીતેન્દ્રભાઈ છબીલદાસ રાવલના ધર્મપત્ની, અંકિત રાવલ તથા ખ્યાતિ અભિજીત પટેલના...
મોરબી : હેતલબેન અશોકકુમાર મશરૂનું અવસાન
મોરબી : હેતલબેન અશોકકુમાર મશરૂ (ઉ.વ. ૪૦), તે સ્વ. અશોકકુમાર છોટાલાલભાઈ મશરૂ (રીટાયર્ડ -આરએફઓ)ની પુત્રી, તેમજ હિરેનભાઈ મશરૂ અને યોગેશભાઈ મશરૂ (ન્યુ ખોડીયાર મંડપ...