મોરબી : વિજયાબેન વાઘજીભાઈ પાંચોટીયાનું અવસાન

- text


 

મોરબી: મૂળ દાદાશ્રીનગર હાલ મોરબી નીવાસી વિજયાબેન વાઘજીભાઈ પાંચોટીયા(ઉ.વ. ૫૭) તે વાઘજીભાઈ તરશીભાઈ પંચોટીયાના પત્નીનું તા.૨૭/૦૮/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.વાઘજીભાઈ તરશીભાઈ પંચોટીયા(મો.૯૯૭૯૨ ૩૬૬૨૦),બાલુભાઈ તરશીભાઈ પંચોટીયા(મો.૯૮૨૫૬ ૨૮૭૭૪),ભાવિન વાઘજીભાઈ પંચોટીયા(મો.૯૧૩૭૨ ૩૩૩૩૩),રોહિત બાલુભાઈ પંચોટીયા(મો.૯૩૬૯૨ ૩૩૩૩૩)

- text