મોરબી : શારદાબેન જીતેન્દ્રભાઈ રાવલનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબી હાલ અમદાવાદ નિવાસી શારદાબેન જીતેન્દ્રભાઈ રાવલ (ઉ.વ. 59), તે સ્વ. જીતેન્દ્રભાઈ છબીલદાસ રાવલના ધર્મપત્ની, અંકિત રાવલ તથા ખ્યાતિ અભિજીત પટેલના માતુશ્રી, અભિજીતભાઈ પટેલના સાસુ તથા જગદીશભાઈ નંદલાલભાઈ જોશી, યોગેશભાઈ નંદલાલભાઈ જોશી, નરેન્દ્રભાઈ નંદલાલભાઈ જોશીના બહેનનું તા. 01/10/2020 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને લઈને બેસણું પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું સોમવાર તા. 05/10/2020ના રોજ સાંજે 5:00 થી 6:00 રાખેલ છે. ટેલિફોનિક સાંત્વના પાઠવવા માટે મો. 9157976099 / 8238336331/ 9426987666/ 9537152530 પર સંપર્ક કરી શકાશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text