મોરબી માણેકવાડાના ધનજીભાઈ ગોધવીયાનું અવસાન
મોરબી : ધનજીભાઈ દેવરાજભાઈ ગોધવિયા (ઉ.વ.96) તે ભગવાનજીભાઈના ભાઈ, અમૃતલાલ ધનજીભાઈ, માધવજીભાઈ પ્રાગજીભાઈ, ભીમજીભાઇ મોહનભાઈ, પ્રેમજીભાઈ નરશીભાઈના પિતા, તથા પાર્થભાઈ અમૃતલાલના દાદાનું તારીખ 2ને...
મોરબી : તારાબેન સંપટનું અવસાન
મોરબી નિવાસી , નવગામ ભાટીયા તારાબેન જેન્તીલાલ સંપટ (ઉ.વર્ષ-88) તે રાજુભાઈ ,કમલેશભાઈ તથા નીલમબેન (મુંબઈ) ના માતુશ્રી દર્શન તથા મયુર ના દાદીમાનું તા.1/10/2022 ના...
હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયા (ઉ.72) તે જગદીશભાઈ તથા ઈશ્વરલાલના પિતાજીનું તા.29ના રોજ અવસાન થયું છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારે...
મોરબી નિવાસી બાલુભાઇ ગઢીયાનું અવસાન
મોરબી : મૂળ જૂના ઘાંટીલા હાલ મોરબી નિવાસી બાલુભાઇ શિવલાલ ગઢીયા (ઉ.વ.75) તે ડો.વિમલભાઈ (97240 58004) તથા મહેશભાઈ (83096 59566)ના પિતા તેમજ લલીતાબેન (98256...
રવાપર નિવાસી સવિતાબેન ચારોલાનુ અવસાન
મોરબી : રવાપર નિવાસી સવિતાબેન ભાણજીભાઈ ચારોલા (ઉં. વ. 63) તે ભાણજીભાઈ ભગવાનજીભાઈ ચારોલાના પત્ની તથા સુરેશભાઈ, મનસુખભાઈ અને ભરતભાઈના માતાનું તારીખ 29ને ગુરુવારના...
મોરબી નિવાસી ગણેશભાઈ ઘોડાસરાનું અવસાન
મોરબી: મૂળ ખાનપુર, હાલ મોરબી નિવાસી ગણેશભાઈ રામજીભાઈ ઘોડાસરા (ઉં. વ. 75) તે ગં. સ્વ. કસ્તુરબેન ઘોડાસરાના પતિ, પ્રફુલભાઈ તથા હિતેશભાઈ ઘોડાસરાના પિતા, દેવશીભાઈ...
મોરબી અમરેલીના પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલાનું અવસાન
મોરબી : મોરબીના અમરેલી નિવાસી પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલા ઉ.54 તે ધનજીભાઈ તથા ભરતભાઇના ભાઈ અને યાજ્ઞિકભાઇના પિતાનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30ને...
મોરબી : કૃષ્ણસિંહ મહિપતસિંહ જાડેજાનું અવસાન
મોરબી : મૂળ ગામ વિરપર-મચ્છુ અને હાલ મોરબી નિવાસી કૃષ્ણસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.75) તે હિતેન્દ્રસિંહના પિતા અને જે.એમ. જાડેજા, અનિરુદ્ધસિંહ બી. જાડેજા, આઈ.બી. જાડેજા,...
મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવરનું અવસાન
મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવર (ઉ..૯૫) તે જળવજીભાઈ, ચુનીલાલભાઈ, જયંતીલાલભાઈના માતુશ્રી, ભરતભાઇ, પીનલભાઈ, આશિષભાઈ અને પરાગભાઈના દાદીમાનું તા.૨૪ને શનિવારના...
મોરબી : શાંતાબેન અમરશીભાઈ ઓગાણજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શાંતાબેન અમરશીભાઈ ઓગાણજા (ઉ.વ.95) તે ચેતનભાઈ ત્રિભોવનભાઈ ઓગાણજા (8460273000) અને યોગેશભાઈ ત્રિભોવનભાઈ ઓગાણજા (8460473000)ના દાદીનું તા.24/9/2022ના રોજ અવસાન થયું છે....