મોરબી માણેકવાડાના ધનજીભાઈ ગોધવીયાનું અવસાન 

- text


મોરબી : ધનજીભાઈ દેવરાજભાઈ ગોધવિયા (ઉ.વ.96) તે ભગવાનજીભાઈના ભાઈ, અમૃતલાલ ધનજીભાઈ, માધવજીભાઈ પ્રાગજીભાઈ, ભીમજીભાઇ મોહનભાઈ, પ્રેમજીભાઈ નરશીભાઈના પિતા, તથા પાર્થભાઈ અમૃતલાલના દાદાનું તારીખ 2ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તારીખ 14ને શુક્રવારના રોજ તેમના નિવાસ્થાન (મુ.સરદારનગર) માણેકવાડા મુકામે રાખવામાં આવી છે.

- text

- text