મોરબી : કૃષ્ણસિંહ મહિપતસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ વિરપર-મચ્છુ અને હાલ મોરબી નિવાસી કૃષ્ણસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.75) તે હિતેન્દ્રસિંહના પિતા અને જે.એમ. જાડેજા, અનિરુદ્ધસિંહ બી. જાડેજા, આઈ.બી. જાડેજા, ધર્મવીરસિંહ બી. જાડેજા, વનરાજસિંહ બી. જાડેજાના મોટાભાઈનું તા.23ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આજે તા.26ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન 32-મધુવન સોસાયટી, સામાંકાંઠે નેશનલ હાઇવે પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text

- text