મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવરનું અવસાન 

- text


મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવર (ઉ..૯૫) તે જળવજીભાઈ, ચુનીલાલભાઈ, જયંતીલાલભાઈના માતુશ્રી, ભરતભાઇ, પીનલભાઈ, આશિષભાઈ અને પરાગભાઈના દાદીમાનું તા.૨૪ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૨૬ને સોમવાર સમય સવારે ૮ થી ૧૦ કલાકે સ્વાગત હોલ,રવાપર – કેનાલ ચોકડી, મોરબી ખાતે રાખેલ છે. (મો. 9824532596)

- text

- text