મોરબી નિવાસી ગણેશભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી: મૂળ ખાનપુર, હાલ મોરબી નિવાસી ગણેશભાઈ રામજીભાઈ ઘોડાસરા (ઉં. વ. 75) તે ગં. સ્વ. કસ્તુરબેન ઘોડાસરાના પતિ, પ્રફુલભાઈ તથા હિતેશભાઈ ઘોડાસરાના પિતા, દેવશીભાઈ અવચરભાઈ અને લાલજીભાઈ ઘોડાસરાના ભાઈનું તારીખ 25-9- 2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 29-9-2022 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે અમરનાથ સોસાયટી, તપોવન સ્કૂલ વાળી શેરી, જીઆઇડીસી પાછળ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે દેવશીભાઈ રામજીભાઈ ઘોડાસરાના નિવાસ્થાને ખાનપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text