મોરબી નિવાસી બાલુભાઇ ગઢીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ જૂના ઘાંટીલા હાલ મોરબી નિવાસી બાલુભાઇ શિવલાલ ગઢીયા (ઉ.વ.75) તે ડો.વિમલભાઈ (97240 58004) તથા મહેશભાઈ (83096 59566)ના પિતા તેમજ લલીતાબેન (98256 97284) અને અનસોયાબેન (63030 66379)ના સસરાનું તારીખ 29ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન આડીયલ પેલેસ, પ્રમુખસ્વામી પાર્ક, 60 ફૂટ રોડ, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ જૂના ઘાટીલા ખાતે બેસણું બપોરે 3:00 થી 5:00 કલાક દરમિયાન સ્વામિનારાયણ મંદિર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text