રવાપર નિવાસી સવિતાબેન ચારોલાનુ અવસાન

- text


મોરબી : રવાપર નિવાસી સવિતાબેન ભાણજીભાઈ ચારોલા (ઉં. વ. 63) તે ભાણજીભાઈ ભગવાનજીભાઈ ચારોલાના પત્ની તથા સુરેશભાઈ, મનસુખભાઈ અને ભરતભાઈના માતાનું તારીખ 29ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1 ઓક્ટોબરને શનિવારના રોજ તેઓના નિવાસસ્થાને સવારે 8 થી 10 દરમ્યાન રાખવામાં આવ્યું છે.

- text

- text