મોરબી : શાંતાબેન અમરશીભાઈ ઓગાણજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શાંતાબેન અમરશીભાઈ ઓગાણજા (ઉ.વ.95) તે ચેતનભાઈ ત્રિભોવનભાઈ ઓગાણજા (8460273000) અને યોગેશભાઈ ત્રિભોવનભાઈ ઓગાણજા (8460473000)ના દાદીનું તા.24/9/2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તા. 26/9/2022ને સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન શિવ શક્તિ સોસાયટી, વિહાન વીલા એ-2, રવાપર ગામ, ઘુનડા રોડ મોરબી ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text