નીચી માંડલ નિવાસી પ્રાણજીવનભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : પ્રાણજીવનભાઈ વિરજીભાઈ દેત્રોજા (ઉંમર 87) તે ચંદુલાલ (98797 84162)ના પિતા, વિજયભાઈ (90995 66009), નિમેષભાઈ (87807 90007)ના દાદાનું તારીખ 23/9/2022 ને શુક્રવારના રોજ...
માળીયા : કુંતાસી નિવાસી પ્રભુભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી : પ્રભુભાઈ વેલજીભાઈ કુંડારીયા (ઉ.વ.83) તે સ્વ. જયસુખભાઈના પિતા, સ્વ. અમરશીભાઈના ભાઈ, રાજેશભાઈ અમરશીભાઈ, નરેશભાઈ અમરશીભાઈ, ખીમજીભાઇ જીવરાજભાઈ, વશરામભાઈ લખમણભાઇ તથા ભગવાનજીભાઈ ભવાનભાઈના...
મોરબી : મુકેશભાઈ વસંતલાલ ત્રિવેદીનું અવસાન
મોરબી : મૂળ હળવદ નિવાસી હાલ મોરબી સ્વ.વસંતલાલ કૃષ્ણરામ ત્રિવેદીના પુત્ર મુકેશભાઈ વસંતલાલ ત્રિવેદી(ઉ. વ.૭૧),તે મીનાબેન(માલુબેન)ના પતિ,દેવાંગ ત્રિવેદી,રીનલ ગૌરવ દવેના પિતાશ્રી અને સ્વ.ગંગાધર અંબાશંકર...
મોરબી નિવાસી જેરામભાઈ ટપુભાઈ પરેશાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જેરામભાઈ ટપુભાઈ પરેશા(ઉ. વ.૭૯),તે ગણેશભાઈ(૯૯૭૯૦૭૧૧૫૬) અને લક્ષ્મણભાઈ (૯૭૨૬૨૪૧૮૭૩)ના પિતાશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૪ના રોજ શનિવારે ૯ થી...
મોરબી નિવાસી ઓતીબેન દેત્રોજાનું અવસાન
મોરબીઃ મૂળ માળેકવાળા અને હાલ મોરબી નિવાસી ઓતીબેન રામજીભાઈ દેત્રોજા તે સ્વ. રામજીભાઈ દેત્રોજાના પત્ની, મગનભાઈ, અરજણભાઈ, મેઘજીભાઈ, મનસુખભાઈ, હસમુખભાઈના માતુશ્રી અને રમેશભાઈ, શૈલેષભાઈ,...
હળદવના જૂના દેવળીયા નિવાસી વાલજીભાઈ જીવરાજભાઈ અઘારાનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામના નિવાસી વાલજીભાઈ જીવરાજભાઈ અઘારા(ઉં.૮૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, જીતેન્દ્ર ભાઈના પિતા તેમજ જયદીપ,કિશન અને જિગરના દાદાનું તા.૨૧ના રોજ...
મોરબી નિવાસી કિશોરચંદ્ર આચાર્યનું અવસાન
મોરબી : કિશોરચંદ્ર ટપુલાલ આચાર્ય (રિટાયર્ડ કર્મચારી, એલ.ઈ.કોલેજ-મોરબી) તે રમાબેનના પતિ, તે કલ્પેશભાઈના પિતાનું તા. 21/9/2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...
મોરબી નિવાસી અશોકભાઈ દેવજીભાઈ રાઘુરીયાનું શુક્રવારે બેસણું
મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ દેવજીભાઈ રાઘુરીયા(ધૂળકોટવાળા),તે ધીરજલાલ પ્રભુદાસ મીરાણી(ગોળવાળા)ના જમાઈનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ...
સોનગઢ નિવાસી કાનાભાઈ વીરડાનું અવસાન
માળીયા (મી.): સોનગઢ નિવાસી કાનાભાઈ વિરાભાઈ વીરડા (ઉં. વ. 7)નું આજરોજ તારીખ 20-9-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-9-2022 ને...
મોરબી નિવાસી પ્રવીણભાઈ બાબુભાઇ જાદવનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રવીણભાઈ બાબુભાઇ જાદવ(ઉ.વ.૪૬)નું તા.૧૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ રાજપૂત સમાજની વાડી,ભવાની...