માળીયા : કુંતાસી નિવાસી પ્રભુભાઈ કુંડારીયાનું અવસાન

- text


મોરબી : પ્રભુભાઈ વેલજીભાઈ કુંડારીયા (ઉ.વ.83) તે સ્વ. જયસુખભાઈના પિતા, સ્વ. અમરશીભાઈના ભાઈ, રાજેશભાઈ અમરશીભાઈ, નરેશભાઈ અમરશીભાઈ, ખીમજીભાઇ જીવરાજભાઈ, વશરામભાઈ લખમણભાઇ તથા ભગવાનજીભાઈ ભવાનભાઈના કાકા, ચંદુલાલ ખીમજીભાઈ શેરસિયા (70692 97411) તથા રમેશકુમાર ભગવાનજીભાઈ ઝાલરીયાના (99793 12743) સસરાનું તારીખ 21ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું આજે તારીખ 23ને શુક્રવારના રોજ સાંજે 3 થી 6 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન કુંતાસી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text