મોરબી નિવાસી કિશોરચંદ્ર આચાર્યનું અવસાન

- text


મોરબી : કિશોરચંદ્ર ટપુલાલ આચાર્ય (રિટાયર્ડ કર્મચારી, એલ.ઈ.કોલેજ-મોરબી) તે રમાબેનના પતિ, તે કલ્પેશભાઈના પિતાનું તા. 21/9/2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા. 23/9/2022 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ્થાન શક્તિ પ્લોટ મેઇન રોડ, ‘અમૃત કુંજ’, સન પેલેસ ફ્લેટ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text