મોરબી નિવાસી અશોકભાઈ દેવજીભાઈ રાઘુરીયાનું શુક્રવારે બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ દેવજીભાઈ રાઘુરીયા(ધૂળકોટવાળા),તે ધીરજલાલ પ્રભુદાસ મીરાણી(ગોળવાળા)ના જમાઈનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર,અયોધ્યાપૂરી રોડ,મોરબી ખાતે રાખેલ છે.પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text

- text