માળીયા (મી.): સોનગઢ નિવાસી કાનાભાઈ વિરાભાઈ વીરડા (ઉં. વ. 7)નું આજરોજ તારીખ 20-9-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-9-2022 ને ગુરુવારના રોજ સવારે 9 વાગે રાખવામાં આવ્યું છે.
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નવજાત શિશુઓ તથા બાળકોની ખ્યાતનામ હોસ્પિટલ એવી ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને...