નીચી માંડલ નિવાસી પ્રાણજીવનભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : પ્રાણજીવનભાઈ વિરજીભાઈ દેત્રોજા (ઉંમર 87) તે ચંદુલાલ (98797 84162)ના પિતા, વિજયભાઈ (90995 66009), નિમેષભાઈ (87807 90007)ના દાદાનું તારીખ 23/9/2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26/9/2022 ને સોમવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાક દરમિયાન પટેલ સમાજ વાડી. મુ. નીચી માંડલ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text