મોરબી નિવાસી ઓતીબેન દેત્રોજાનું અવસાન

- text


મોરબીઃ મૂળ માળેકવાળા અને હાલ મોરબી નિવાસી ઓતીબેન રામજીભાઈ દેત્રોજા તે સ્વ. રામજીભાઈ દેત્રોજાના પત્ની, મગનભાઈ, અરજણભાઈ, મેઘજીભાઈ, મનસુખભાઈ, હસમુખભાઈના માતુશ્રી અને રમેશભાઈ, શૈલેષભાઈ, રવિતભાઈ, અંકુરભાઈ, દક્ષભાઈના દાદીનું તા. 21ને બુધવારના રોજ અવસાન થયું છે. ઉત્તરક્રિયા/લૌકિક વ્યવહાર તા.1 ને શનિવારના રોજ પંચવટી સોસાયટી-1, કન્યા છાત્રાલય પાછળ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text