મોરબી નિવાસી જેરામભાઈ ટપુભાઈ પરેશાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જેરામભાઈ ટપુભાઈ પરેશા(ઉ. વ.૭૯),તે ગણેશભાઈ(૯૯૭૯૦૭૧૧૫૬) અને લક્ષ્મણભાઈ (૯૭૨૬૨૪૧૮૭૩)ના પિતાશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૪ના રોજ શનિવારે ૯ થી ૧૨ કલાકે ધરમનગર ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની બાજુમાં મોરબી -૨ ખાતે રાખેલ છે.

- text

- text