ટંકારા નિવાસી કેશવજીભાઈ જીવાણીનું અવસાન

ટંકારા : કેશવજીભાઈ ઓધવજીભાઈ જીવાણી તે ઓધવજીભાઈ કુંવરજીભાઈ તથા સ્વ. માકુબેન ઓધવજીભાઈના પુત્ર, દુર્ગાબેનના પતિ, નરેન્દ્રકુમાર (98257 55015) તથા પરેશકુમારના પિતા, મહાદેવભાઇ, વલમજીભાઈ (99251...

મોરબી નિવાસી મંજુલાબેન ભોજાણીનું અવસાન

મોરબી: મંજુલાબેન દલસુખરાય ભોજાણી તે સ્વ. દલસુખરાય દેવચંદભાઈ ભોજાણીના પત્ની, તે સ્વ. હરીશભાઈ, જીગ્નેશભાઈ (ભોજાણી સ્ટોરવાળા), રેણુકાબેન, નયનાબેન, વંદનાબેનના માતા, તે ચંદુલાલ ચંડીભમર (મોરબી),...

મોરબી માણેકવાડાના ધનજીભાઈ ગોધવીયાનું અવસાન 

મોરબી : ધનજીભાઈ દેવરાજભાઈ ગોધવિયા (ઉ.વ.96) તે ભગવાનજીભાઈના ભાઈ, અમૃતલાલ ધનજીભાઈ, માધવજીભાઈ પ્રાગજીભાઈ, ભીમજીભાઇ મોહનભાઈ, પ્રેમજીભાઈ નરશીભાઈના પિતા, તથા પાર્થભાઈ અમૃતલાલના દાદાનું તારીખ 2ને...

મોરબી : તારાબેન સંપટનું અવસાન

મોરબી નિવાસી , નવગામ ભાટીયા તારાબેન જેન્તીલાલ સંપટ (ઉ.વર્ષ-88) તે રાજુભાઈ ,કમલેશભાઈ તથા નીલમબેન (મુંબઈ) ના માતુશ્રી દર્શન તથા મયુર ના દાદીમાનું તા.1/10/2022 ના...

હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયા (ઉ.72) તે જગદીશભાઈ તથા ઈશ્વરલાલના પિતાજીનું તા.29ના રોજ અવસાન થયું છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારે...

મોરબી નિવાસી બાલુભાઇ ગઢીયાનું અવસાન 

મોરબી : મૂળ જૂના ઘાંટીલા હાલ મોરબી નિવાસી બાલુભાઇ શિવલાલ ગઢીયા (ઉ.વ.75) તે ડો.વિમલભાઈ (97240 58004) તથા મહેશભાઈ (83096 59566)ના પિતા તેમજ લલીતાબેન (98256...

રવાપર નિવાસી સવિતાબેન ચારોલાનુ અવસાન

મોરબી : રવાપર નિવાસી સવિતાબેન ભાણજીભાઈ ચારોલા (ઉં. વ. 63) તે ભાણજીભાઈ ભગવાનજીભાઈ ચારોલાના પત્ની તથા સુરેશભાઈ, મનસુખભાઈ અને ભરતભાઈના માતાનું તારીખ 29ને ગુરુવારના...

મોરબી નિવાસી ગણેશભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી: મૂળ ખાનપુર, હાલ મોરબી નિવાસી ગણેશભાઈ રામજીભાઈ ઘોડાસરા (ઉં. વ. 75) તે ગં. સ્વ. કસ્તુરબેન ઘોડાસરાના પતિ, પ્રફુલભાઈ તથા હિતેશભાઈ ઘોડાસરાના પિતા, દેવશીભાઈ...

મોરબી અમરેલીના પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલાનું અવસાન

મોરબી : મોરબીના અમરેલી નિવાસી પ્રવિણભાઇ કરશનભાઇ ચારોલા ઉ.54 તે ધનજીભાઈ તથા ભરતભાઇના ભાઈ અને યાજ્ઞિકભાઇના પિતાનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30ને...

મોરબી : કૃષ્ણસિંહ મહિપતસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મૂળ ગામ વિરપર-મચ્છુ અને હાલ મોરબી નિવાસી કૃષ્ણસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.75) તે હિતેન્દ્રસિંહના પિતા અને જે.એમ. જાડેજા, અનિરુદ્ધસિંહ બી. જાડેજા, આઈ.બી. જાડેજા,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : AVALTA GRANITO PVT. LTD.માં 14 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : AVALTA GRANITO PVT. LTD.માં 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક...

મોરબીના પરસોતમ ચોકમાં અડ્ડો જમાવી દારૂ વેંચતા શખ્સોએ ભાજપ અગ્રણીને ધમકી આપી

ભાજપ અગ્રણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લુખ્ખાઓ વિશે ફરિયાદ કરતા અડધી રાત્રે ટેલિફોનિક ધમકી મોરબી : મોરબીના પરસોતમ ચોકમાં લુખ્ખાતત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી...

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનો પ્રથમ સ્નેહમીલન કાર્યક્રમ યોજાશે 

મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તારીખ 19મેને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ, મોરબી ખાતે પ્રથમ સ્નેહ મીલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંજે...

મોરબી: શક્ત શનાળા પ્લોટ શાળાનું CETનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી : શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિર પાછળ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રી શક્ત શનાળા પ્લોટ શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024 પરીક્ષાનું શ્રેષ્ઠ...