ટંકારા નિવાસી કેશવજીભાઈ જીવાણીનું અવસાન

- text


ટંકારા : કેશવજીભાઈ ઓધવજીભાઈ જીવાણી તે ઓધવજીભાઈ કુંવરજીભાઈ તથા સ્વ. માકુબેન ઓધવજીભાઈના પુત્ર, દુર્ગાબેનના પતિ, નરેન્દ્રકુમાર (98257 55015) તથા પરેશકુમારના પિતા, મહાદેવભાઇ, વલમજીભાઈ (99251 94738), મનસુખભાઈના ભાઈ, અલકાબેન તથા પાયલબેનના સસરા અને ભાનુબેન, પ્રભાબેન, ભગવતીબેનના જેઠનું તારીખ 4/10/2022 ના રોજ અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું બેસણું તારીખ 6 ને ગુરુવારના રોજ બપોરના 3:30 થી 6:00 કલાક દરમિયાન મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ, પ્રાર્થના હોલ, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text