મોરબી નિવાસી મંજુલાબેન ભોજાણીનું અવસાન

- text


મોરબી: મંજુલાબેન દલસુખરાય ભોજાણી તે સ્વ. દલસુખરાય દેવચંદભાઈ ભોજાણીના પત્ની, તે સ્વ. હરીશભાઈ, જીગ્નેશભાઈ (ભોજાણી સ્ટોરવાળા), રેણુકાબેન, નયનાબેન, વંદનાબેનના માતા, તે ચંદુલાલ ચંડીભમર (મોરબી), જગદીશ કુમાર મજેઠીયા (અમદાવાદ), મુકેશકુમાર તન્ના (રાજકોટ), ગં.સ્વ. અરુણાબેન તથા રીટાબેનના સાસુ, તે જીજ્ઞાબેન રાકેશકુમાર હિંડોચા (રાજકોટ) શ્રેયસભાઈ, જયભાઈ અને મૈત્રીબેનના દાદી, તે સ્વીટુબેન અને રાજવીબેનના વડસાસુ, તે જમનાદાસભાઈ પીતાંબરભાઈ ચંદારાણા (મોરબી)ના પુત્રીનું તારીખ 2-10-2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 7-10-2022 ને શુક્રવારના રોજ સાંજે 4-30 થી 6 કલાક સુધી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text