મોરબી નિવાસી અશોકભાઈ પઢીયારનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ નાનજીભાઈ પઢીયારનું તારીખ 13-1-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી...

મોરબી નિવાસી જીવરામદાસ વિઠ્ઠલદાસ કિલાવતનું અવસાન

મોરબી : મુળ ભરાડા, હાલ મોરબી નિવાસી જીવરામદાસ વિઠ્ઠલદાસ કિલાવત (ઉ.85) તે જીજ્ઞેશભાઈના પિતાનું તા.12ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આવતીકાલે...

મોરબી નિવાસી સવિતાબેન દલસાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન મનજીભાઈ દલસાણીયા (ઉં.વ. 72) તે પરેશભાઈ દલસાણીયા, કમલેશભાઈ દલસાણીયા તથા રજનીશભાઈ દલસાણીયાના માતા, પૂર્વા, કશ્યપ, દીક્ષિત, ફોરમ તથા દેવના...

મોરબી રમાબેન મગનભાઈ ફલ્દુ નું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમાબેન મગનભાઈ ફલ્દુ તે મગનભાઈ ફલ્દુ ના પત્ની ચંદ્રેશભાઇના ફલ્દુ (૯૩૨૮૯૨૩૦૫૭) માતા,ચેતનાબેન ચંદ્રેશભાઇ ફલ્દુના સાસુ (૯૯૭૮૩૮૭૮૧૨) અને નીલ ચંદ્રેશભાઇ ફલ્દુના...

મોરબીના સુલોચનાબેન સુહાષભાઈ જોષીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુલોચનાબેન સુહાશભાઈ જોષી(ભૂતપૂર્વ આચાર્ય,બાલમંદિર, મોરબી નગર પાલિકા ) તે વિનયકુમાર જોષી (99799 64838) અને આનંદકુમાર જોષી(આનંદ ન્યુઝ એજન્સી-મોબરી )97256 56405,ના...

મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ વાઘડીયાનું અવસાન

મોરબી : મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ વાઘડીયા ઉ.42 તે રાજેશભાઇ તથા ભદ્રેશભાઈના ભાઈ અને વેદભાઈના પિતાનું તા.10ના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી નિવાસી લક્ષ્મીબેન ચૌહાણનું અવસાન

મોરબી: લક્ષ્મીબેન દલાભાઈ ચૌહાણ તે ચંદુભાઈ (97254 17831) તથા ડાયાભાઇ (79847 64391)ના માતાનું તારીખ 10/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/1/2023...

મોરબી નિવાસી નિર્મળાબેન માણેકનું અવસાન

મોરબી: નિર્મળાબેન હરીભાઇ માણેક (ઉ.વ.૮૫) તે સ્વ.હરીભાઇ ટોપણદાસ માણેકના પત્ની, તે સ્વ. આણંદજીભાઇ મેઘજીભાઈ રેલનના પુત્રી, તે તુલસીદાસ આણંદજી રેલનના બેન, તે શાન્તીભાઈ માણેક,...

જુના ઘાટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજાનું અવસાન

મોરબી : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા તે ચંદુભાઈ,સ્વ.જયંતીભાઈ અને બાબુભાઈ,કિશોરભાઈના પિતાનું તારીખ 7/01/2023 ને શનિવારના રોજ અવસાન થયું છે સદગતની સ્મશાન યાત્રા...

મોરબી નિવાસી સુલોચનાબેન જોશીનું અવસાન

મોરબી: મોરબી નિવાસી સુલોચનાબેન સુભાષચંદ્ર જોશી તે આનંદભાઈ સુભાષચંદ્ર જોશી (આનંદ ન્યૂઝ પેપર એજન્સી) તથા વિનયભાઈ સુભાષચંદ્ર જોશી (ગાંધીધામ)ના માતાનું તારીખ 7-1-2023 ને શનિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...