મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...

જોડિયા નિવાસી શાંતાબેન લીંબાણીનું અવસાન

મોરબી : જોડિયા નિવાસી શાંતિબેન અમૃતલાલ લીંબાણી (ઉં.વ. 86) તે સ્વ. અમૃતલાલ મગનલાલ લીંબાણીના પત્ની,કાંતિભાઈ (મો.નં. 9909884889) જયસુખભાઈ (મો.નં. 6352760445) કમલેશભાઈ (મો.નં. 9722946164) મુકેશભાઈ...

પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા જાડેજાનું 115 વર્ષની વયે નિધન

મોરબી : આજના સમયમાં 65થી 70 વર્ષના આયુષ્યમા પણ માણસ અનેક બીમારીઓનો ભોગ બનતો હોય છે ત્યારે મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા વખતસંગજી...

મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) શેરસીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) મહાદેવભાઈ શેરસીયા (ઉં.વ. 66) તે મહાદેવભાઈ નારણભાઈ શેરસીયાના પત્ની, હિતેશભાઈ મહાદેવભાઈ શેરસીયા, સુનિતાબેન વિજયભાઈ નાયકપરા તથા રેખાબેન કિરીટભાઈ...

મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયાનું અવસાન 

મોરબી : મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયા ઉ.95 તે દામજીભાઇ દેવજીભાઈ ગઢીયા (મો.9824470484) તથા કાંતિલાલ દેવજીભાઈ ગઢીયા (મો.9925485179) ના માતુશ્રીનું તા.15ને રવિવારના રોજ અવસાન...

ભાવપર નિવાસી બટુકભાઈ વાલજીભાઇ કડીવારનું અવસાન 

મોરબી : મૂળ ભાવપર, હાલ મોરબી નિવાસી બટુકભાઈ વાલજીભાઇ કડીવાર(ઉ.વ. 63) તે નરભેરામભાઇ અને મનજીભાઇના ભાઈ તેમજ કરણ બટુકભાઈ (94291 58588)ના પિતાનું તા. 14-01-2023...

મૂળ રંગપર હાલ મોરબી નિવાસી દેવજીભાઈ સાગઠીયાનું અવસાન

મોરબી: મૂળ રંગપર, હાલ મોરબી નિવાસી દેવજીભાઈ ભલાભાઈ સાગઠીયા (ઉં. વ. 66) તે રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયાના પિતા, તે આણંદભાઈ સાગઠીયા તથા ડાયાભાઈ સાગઠીયાના ભાઈનું...

મોરબી નિવાસી સોની નટવરલાલ લીલાધર પારેખનું અવસાન 

મોરબી : નટવરલાલ લીલાધર પારેખ(ઉ.વ. 86) તે લીલાધર પરસોતમભાઇ પારેખના પુત્ર તેમજ હરેશભાઇ, ચંદ્રેશભાઇ, મુકેશભાઈ,અશોકભાઈ તેમજ નયનભાઈના પિતા અને સોની મનસુખભાઇ દેવચંદભાઈના જમાઈ ,...

મોરબી નિવાસી રમાબેન આદ્રોજાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી રમાબેન મગનભાઈ આદ્રોજા (ઉં. વ. 75) તે મગનભાઈ રતિભાઈ આદ્રોજાના પત્ની, અને વિરલ મગનભાઈ આદ્રોજાના માતા, તથા કાંતિલાલ રતિભાઈ આદ્રોજાના ભાભીનું...

મોરબી : વાંકડા નિવાસી નંદલાલભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી: મોરબીના વાંકડા નિવાસી નંદલાલભાઈ મોહનભાઈ ઘોડાસરા (ઉં.વ. 55) તે ગં.સ્વ. કંચનબેન નંદલાલભાઈ ઘોડાસરાના પતિ, પ્રવિણભાઈ ઘોડાસરા, દુર્લભજીભાઈ ઘોડાસરાના ભાઈ અને વિજયભાઈ ઘોડાસરા તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...