મોરબી નિવાસી રમાબેન આદ્રોજાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી રમાબેન મગનભાઈ આદ્રોજા (ઉં. વ. 75) તે મગનભાઈ રતિભાઈ આદ્રોજાના પત્ની, અને વિરલ મગનભાઈ આદ્રોજાના માતા, તથા કાંતિલાલ રતિભાઈ આદ્રોજાના ભાભીનું તારીખ 14-1-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2023 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન ગૌતમ સોસાયટી, ‘વિરલ જ્યોત’, જીજાબા એપાર્ટમેન્ટની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 82381 24241

- text

- text