મૂળ રંગપર હાલ મોરબી નિવાસી દેવજીભાઈ સાગઠીયાનું અવસાન

- text


મોરબી: મૂળ રંગપર, હાલ મોરબી નિવાસી દેવજીભાઈ ભલાભાઈ સાગઠીયા (ઉં. વ. 66) તે રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયાના પિતા, તે આણંદભાઈ સાગઠીયા તથા ડાયાભાઈ સાગઠીયાના ભાઈનું તારીખ 14-1 2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના મૂળ ગામ રંગપર ખાતે રાખવામાં આવ્યું છે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન સિદ્ધાર્થ સોસાયટી, જી.કે. હોટલની પાછળ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 8866644444.

- text

 

- text