મોરબી નિવાસી સોની નટવરલાલ લીલાધર પારેખનું અવસાન 

- text


મોરબી : નટવરલાલ લીલાધર પારેખ(ઉ.વ. 86) તે લીલાધર પરસોતમભાઇ પારેખના પુત્ર તેમજ હરેશભાઇ, ચંદ્રેશભાઇ, મુકેશભાઈ,અશોકભાઈ તેમજ નયનભાઈના પિતા અને સોની મનસુખભાઇ દેવચંદભાઈના જમાઈ , દ્વારકાદાસ(બટુકભાઈ) અને અરવિંદભાઈના બનેવીનું તા, 14-01-2023 ને શનિવારના રોજ અવસાન થાયેલ છે સદ્દગતનું બેસણું તા. 16-01-2023 ને સોમવારના રોજ સાંજે 4.30 થી 6.00 વાગ્યા સુધી સોની જ્ઞાતિની વાડી,પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

 

- text