નવા સાદુળકા નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયાનું ૯૫ વર્ષે અવસાન

મોરબી : મૂળ નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબી નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયા (ઉ.વ.૯૫) તે ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા,ગણેશભાઈ દાનાભાઈ ભંખોડીયાના પિતા અને તુલસીભાઈ...

મોરબી નિવાસી મંગળાગૌરીબેન કાથરાણીનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી (ઉં.વ. 87) તે ઠા. ચુનીલાલ કાલીદાસ કાથરાણી (જુના નાગડાવાસ વાળા)ના પત્ની, તે ઠા. ચંદ્રકાંત ચુનીલાલ કાથરાણી તથા ઠા....

મોરબી: જેતપુર (મ) નિવાસી હીરાબેન પટેલનું અવસાન

  મોરબી: જેતપુર (મ) નિવાસી હીરાબેન અવિચળભાઈ પટેલ (ઉં. વ. 90)નું તારીખ 21-1-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-1-2023 ને સોમવારના...

મોરબી નિવાસી ગોરધનભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મુળ જાંબુડા હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ ખોડાભાઈ કાસુન્દ્રા (ઉ.વ.65) તે ગુણવંતભાઈ તથા રાકેશભાઈના પિતા, મનજીભાઈ, કાનજીભાઈ તથા મગનભાઈના ભાઈ અને મુકેશભાઈ, સંજયભાઈ...

મોરબી નિવાસી વજીબેન અમૃતિયાનું અવસાન 

મોરબી: મુ.જેતપુર(મચ્છુ) હાલ મોરબી નિવાસી વજીબેન કાનજીભાઈ અમૃતિયા (ઉ.વ.90) તે પ્રાણજીવનભાઈ (9426481105), રાઘવજીભાઈ (9974705718)ના માતા અને વિવેકભાઈના દાદીનું તા.19/1/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી નિવાસી સવિતાબેન ગઢીયાનું અવસાન 

મોરબી: મોરબી નિવાસી ત્રિભોવનભાઈ નાનજીભાઈ ગઢીયાના ધર્મપત્ની સવિતાબેન ત્રિભોવનભાઈ ગઢીયા (ઉં. વ. 71) તે , પ્રદીપભાઈ ગઢીયા અને રવિનભાઈ ગઢીયાના માતા, તેમજ જીજ્ઞાબેન પ્રદીપભાઈ...

મોરબી નિવાસી હરિભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર, હાલ મોરબી નિવાસી હરિભાઈ મકનભાઈ કુંડારિયા (ઉ.85) તે અંબારામભાઈ હરિભાઈ કુંડારિયાના પિતાનું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી ચતુરભાઈ લો નું અવસાન 

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ ધરમશીભાઈ લો ઉ.65 તે માવજીભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ મુકેશભાઈના પિતાનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી વર્ષાબેન કાલરીયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી વર્ષાબેન દેવરાજભાઈ કાલરીયા (ઉં.વ. 55) તે દેવરાજભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 94277 80799)ના પત્ની, તે જયકુમાર દેવરાજભાઈ કાલરીયા તથા ધારાબેન દેવરાજભાઈ કાલરીયાના...

ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ જીવાણીનું અવસાન 

મોરબી: ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.95) તે સ્વ.મનસુખભાઇ તથા પ્રાણજીવનભાઈ, હરજીવનભાઇના પિતા, તે વિપુલભાઈ, કિરીટભાઈ, પુનિતભાઈ, બળદેવભાઈ અને હિતેષભાઇના દાદાનું તા.18/01/2023ને બુધવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...

Morbi: સાર્થક વિદ્યામંદિરની મતદાન માટે અપીલ: શિક્ષકોએ વાલીઓને લખ્યું કે…

Morbi: ગુજરાતમાં 7મેનાં રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આ દિવસે વધુને વધુ લોકો મતદાન કરે એ મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા અનોખો પ્રયાસ...