મોરબી નિવાસી સવિતાબેન ગઢીયાનું અવસાન 

- text


મોરબી: મોરબી નિવાસી ત્રિભોવનભાઈ નાનજીભાઈ ગઢીયાના ધર્મપત્ની સવિતાબેન ત્રિભોવનભાઈ ગઢીયા (ઉં. વ. 71) તે , પ્રદીપભાઈ ગઢીયા અને રવિનભાઈ ગઢીયાના માતા, તેમજ જીજ્ઞાબેન પ્રદીપભાઈ ગઢીયા, કિર્તીબેન રવિનભાઈ ગઢીયાના સાસુ, હેતાંશ પ્રદીપભાઈ ગઢીયા, ઓમ રવિનભાઈ ગઢીયા, કાનન પ્રદીપભાઈ ગઢીયા, બંસી રવિનભાઈ ગઢીયા તથા આસ્થા રવિનભાઈ ગઢીયાના દાદીનું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-1-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઇસ્કોન પેલેસ-સી, વર્ધમાનની સામે, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9879386888, 95123 99990, 9924737319.

- text

- text