મોરબીમાં 22 જાન્યુઆરીએ યોજાશે પ્રાકૃતિક ખેતી શિબિર

- text


મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીને રવિવારના રોજ મોરબીના કચ્છ હાઈવે ઉપર લક્ષ્મીનગર ખાતે એક દિવસીય પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવાનું આયોજન કરાયું છે.

મધૂરમ ફાઉન્ડેશન મોરબી દ્વારા આયોજિત આ શિબિરમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, વર્મીકંમ્પોસ્ટ, ગોપાલન, ઔષધિય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન તથા સફળ ખેડૂતોના અનુભવ જાણવા મળશે. આ નિઃશુલ્ક પ્રાકૃતિક ખેતી શિબિરનો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. રસ ધરાવતા ખેડૂતોએ પ્રાણજીવન કાલરિયા. મો.નં. 9426232400 અથવા જીતુભાઇ ઠક્કર. મો. નં. 9228583743 અથવા મધુસુદન પાઠક મો.નં. 9998266163નો સંપર્ક કરવા જણાવાયું છે. વહેલા તે પહેલાના ધોરણે અંદાજે 40 લાભાર્થીઓના જ નામ નોંધવામાં આવશે.

- text

- text